| 
                                   શ્રી કાંડાગરા કચ્છી વિશા 
                                  ઓશવાળ જૈન મહાજન ની જનરલ મિટિંગ રાખવા માં આવેલ 
                                  છે બધાને સમયસર પહોંચવા વિનંતી.  
                                   
                                  મિટિંગ માં વર્ષ ૨૦૧૬-૨૦૧૭ ના ઓડીટ હિસાબ રજુ 
                                  કરવામાં આવશે. બાકી ના વિષય પ્રમુખશ્રી ની મંજુરી 
                                  થી. 
                                   
                                  તારીખ : ૨૩.૦૧.૨૦૧૮ 
                                  ટાઈમ : બપોરના ૪ વાગે 
                                  ઠેકાણું 
                                  કચ્છ યુવક સંઘ ની ઓફીસ 
                                  ૧ લે માળે, ચિત્રા ટોકીઝ ની બાજુની ગલીમાં, દાદર. * શ્રી કાંડાગરા અચલગરછ જૈન 
                                  સંઘ  
  પ. પુ મુનિરાજ શ્રી કંચનસાગરજી મ. સા (બાપા મ. સા) ના સળગ૨૬ માં વર્ષીતપ અને 
                                  સંયમ જીવનના ૩૧ વર્ષ   
  પૂર્ણ કરી ૩૨ માં વર્ષ પ્રવેશ ( ૦૫-૦૫-૨૦૧૬ થી ૦૯-૦૫-૨૦૧૬ ) 
                                   
                                  *  શ્રી વિશલ માતાજી ની ધ્વજા રોહણ તા. 
                                  ૧૭-૦૫-૨૦૧૬ 
                                   
                                  *  શ્રી શાંતિનાથ દાદા શ્રી નમિનાથદાદા 
                                  જિનાલયની ધ્વજા રોહણ તા. ૧૯-૦૫-૨૦૧૬  |